.૧૦ જૂન ૨૦૨૨ ગાયત્રી જયંતિ-ગંગા દશેરા-અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક પં.શ્રીરામ
તા.૧૦ જૂન ૨૦૨૨ ગાયત્રી જયંતિ-ગંગા દશેરા-અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક પં.શ્રીરામ શર્મા આચાર્યશ્રીની પૂણ્ય તિથિ નિમિત્તે ગાયત્રી દિપ યજ્ઞ - ગંગા પૂજન - શાળાના નવા સત્ર પ્રારંભે સરસ્વતી પૂજન - વિદ્યારંભ સંસ્કારનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા- મીરામ્બિકા સ્કૂલ- કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસ- લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ તથા સંવેદના દ્વારા નારણપુરા અમદાવાદ મીરામ્બિકા સ્કૂલ કેમ્પર્સ મીરામ્બિકા રોડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં પૂજન વિધિમાં ભાગ લેનારને પૂજન સામગ્રી, ગંગાજળ,ગાયત્રી ચાલીસા, ગાયત્રી મંત્ર લેખન નોટ, નિ:શુલ્ક આપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]