જસદણ બસ સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું - At This Time

જસદણ બસ સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું


આજ રોજ "સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા" સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમ માં જસદણ ડેપો નાં ડ્રાઈવર કન્ડક્ટર ભાઈ બહેનો ને વિભાગીય કચેરી ખાતે થી નાયબ ઈજને મહેતા તેમજ પ્રખર ધારાશાસ્ત્રી પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા વ્યસન ના ગેરલાભ અને નિર્વ્યસની હોવાનાં ફાયદા સમજાવી બધાને વ્યસન છોડવા અપીલ કરી. પરિવાર સાથે સ્વસ્થ જીવન જીવવાની સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.