દામનગર ગાયત્રી મંદિર ખાતે સ્વ મનીષાબેન વિનંતીરાય તન્ના ની સ્મૃતિ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ યોજાયો - At This Time

દામનગર ગાયત્રી મંદિર ખાતે સ્વ મનીષાબેન વિનંતીરાય તન્ના ની સ્મૃતિ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ યોજાયો


દામનગર ગાયત્રી મંદિર ખાતે સ્વ મનીષાબેન વિનંતીરાય તન્ના ની સ્મૃતિ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વ મનીષાબેન વિનંતીરાય તન્ના ની પુણ્ય સ્મૃતિ ના સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ માં ખૂબ મોટી સંખ્યા માં જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ નેત્રયજ્ઞ નો લાભ મેળવ્યો હતો કેમ્પ માં પધારેલ દર્દી નારાયણો ને તન્ના સ્વ મનીષાબેન વિનંતીરાય ના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના તુષારભાઈ તન્ના પરિવાર તરફ થી અલ્પહાર ની સેવા પ્રાપ્ત થઈ હતી સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કરી આપતા નેત્રયજ્ઞ માં દર્દી નારાયણો ને રાજકોટ સંત શ્રી રણચોદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલે લઈ જવા નેત્રમણી આરોપણ બાદ પરત મૂકી જવા રહેવા જમવા દવા ચશ્માં ટીપાં નેત્રમણી આરોપણ સહિત ની તમામ સુવિધા વિના મૂલ્યે અપાશે આ કેમ્પ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવી ઓએ સેવા આપી હતી દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય ના દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.