અરવલ્લી સમાચાર ને પાંચ માં વર્ષ નિમિત્તે પદયાત્રીના વિસામા નું આયોજન કરાયું* - At This Time

અરવલ્લી સમાચાર ને પાંચ માં વર્ષ નિમિત્તે પદયાત્રીના વિસામા નું આયોજન કરાયું*


અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી અરવલ્લી સમાચાર અને ચેનલ દ્વારા અરવલ્લી જિલ્લા તથા ગુજરાતમાં સમાચાર ન્યુઝ ચેનલ ચાલે છે તેને લઈને આજે પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ ના શુભ અવસર નિમિત્તે અરવલ્લી ન્યુઝ પરિવાર દ્વારા માનવ સેવાના ધર્મ કાર્ય ને આગળ વધાવતા મોડાસા એટલાન્ટા શોપિંગ સેન્ટર મોડાસા શામળાજી હાઇવે ઉપર પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરી પુણ્યના સહભાગી થવાના હિત સાથે સંકેત પટેલ, હાર્દિક પટેલ ,દેવાંગ પટેલ , સૌરભત્રિવેદી ,ડો.સિધ્ધરાજસિંહ રહેવાર સહભાગી થઈને હજારો લોકોની સેવા કરી પુણ્યના સહભાગી થયા છે .અરવલ્લી જિલ્લાના પત્રકાર જવાનસિંહ ઠાકોર(ખબરદાર ન્યુઝ અરવલ્લી )બાબુસિંહ ચૌહાણ (પરોઢ સાપ્તાહિક) અયુબ સુથાર (સત્ય એક હકીકત ન્યૂઝ)હનીફ મન્સૂરી (ત્રિશંકુ ન્યુઝ )ને વિસામા શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત સમયે અરવલ્લી ન્યુઝ તરફથી હાર્દિક પટેલ ને બુકે આપી તમામ પત્રકારોનું સન્માન કર્યું હતું .

જવાનસિંહ ઠાકોર અરવલ્લી


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.