વડનગર મામલતદાર કચેરી ની બહાર ના ભાગ બાવળ ની ડાળીઓ વધી ને રોડ પર આવતા અકસ્માત સર્જાયો તેવી સંભાવના . - At This Time

વડનગર મામલતદાર કચેરી ની બહાર ના ભાગ બાવળ ની ડાળીઓ વધી ને રોડ પર આવતા અકસ્માત સર્જાયો તેવી સંભાવના .


વડનગર મામલતદાર કચેરી ની બહાર ના ભાગ માં બાવળ ની ડાળીઓ ખૂબ જ રસ્તા પર આવી ગ ઈ છે. અને તેમાં વાહનચાલકો તથા બાઈકચાલકો ને ભયંકર અકસ્માત સર્જાયો તેવી સંભાવના છે.તો જેતે વહીવટી તંત્ર લાગુ પડે તે આ બાવળ ની ડાળીઓ કયારે કાપશે તે વાહનચાલકો ને મનમાં પ્રશ્ન ઉદભવ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.