RAR ફાઉન્ડેશન ના સંસ્થાપક રાજદીપસિંહ રીબડા ની સુચનાથી ભાવનગર ખાતે મહિપતસિંહ જાડેજા દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

RAR ફાઉન્ડેશન ના સંસ્થાપક રાજદીપસિંહ રીબડા ની સુચનાથી ભાવનગર ખાતે મહિપતસિંહ જાડેજા દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું


RAR ફાઉન્ડેશન ના સંસ્થાપક રાજદીપસિંહ રીબડા દ્વારા RAR ફાઉન્ડેશન નું તારીખ 3/7/2024 ના એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે તેના અનુસંધાને તા. 3/7/24 ના RAR ફાઉન્ડેશન નો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવશે જેમાં ઓલ ગુજરાતના દરેક તાલુકા જિલ્લા વાઇજ 11 હજાર વુક્ષો વાવી સ્થાપના દિવસ ઉજવશે જેમાં આજે ભાવનગર ખાતે RAR ના સભ્યો મહિપતસિંહ જાડેજા ની આગેવાનીમાં ઇસ્કોન કલબ, બોરતળાવ ખાતે વુક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક ટ્રેનર અજયસિંહ જાડેજા, બન્ના ગ્રુપના સભ્યો, નારાયણ ગ્રુપના સભ્યો, ભગવાધારી ગ્રૂપના સભ્યો, યુવરાજસિંહ ગોહિલ, ઉખરલા ના ગામના પૂર્વ સરપંચ કિરીટસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ રહેવર, રાજપાલસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, જયદીપભાઈ, કિશોર ચૌહાણ, સોશિયલ મીડિયાના શિવમભાઈ, પ્રદીપભાઈ તેમજ આમંત્રણ ને માન આપી યુવાનો
અને ક્ષત્રિય યુવા અગ્રણી લાલભા ગોહિલે ખાસ હાજરી આપી RAR ફાઉન્ડેશન ના વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..


9714213028
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.