નાથાભાઈ ઓડેદરા ઉપર પોરબંદરનાં ગરેજ ગામ નજીક 8 થી 10 લોકો દ્વારા કરાયો હુમલો - At This Time

નાથાભાઈ ઓડેદરા ઉપર પોરબંદરનાં ગરેજ ગામ નજીક 8 થી 10 લોકો દ્વારા કરાયો હુમલો


પોરબંદર મેર સમાજના અગ્રણી નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસથી રેતી ચોરી બાબત મુંહીમ ચલાવી રહ્યા હતા જેને લઈને આજરોજ નાથાભાઈ ઓડેદરા અને ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખી ગરેજ ગામ તરફ જતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા સાત થી આઠ શખ્સો દ્વારા પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેને લઇને નાથાભાઈના પગમાં બીજાઓ પહોંચી હતી જેને પગલે નાથાભાઈ ઓડેદરા ને તાત્કાલિક પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.