તલોદ ખાતે પરિવર્તન માટે નીકળેલ અહિંસા રથનું ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિ માં સ્વાગત કરાયું - At This Time

તલોદ ખાતે પરિવર્તન માટે નીકળેલ અહિંસા રથનું ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિ માં સ્વાગત કરાયું


તલોદ ખાતે પરિવર્તન માટે નીકળેલ અહિંસા રથનું ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિ માં સ્વાગત કરાયું

(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)

સાબરકાંઠા તલોદ માર્કેટયાર્ડ ખાતે ભગવાન મહાવીર સ્વામીના ૨૫૫૦ નિર્વાણ મહોત્સવના ઉપલક્ષમાં જૈન સમાજના આચાર્યશ્રી સુનિલ સાગરજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી સમગ્ર ભારત વર્ષમાં પ્રવર્તન માટે નીકળેલ અહિંસા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તલોદ પ્રાંતિજ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહીત મોટી સંખ્યામાં જૈન સમાજ ના લોકો અને તલોદ લોકોએ ભગવાન મહાવીર સ્વામીના દર્શન નો લાભ લીધો હતો


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.