માલ આવક અંગેની જસદણ યાર્ડ જાહેરાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5conj6i6aqxk7knz/" left="-10"]

માલ આવક અંગેની જસદણ યાર્ડ જાહેરાત


માલ આવક અંગેની જસદણ યાર્ડ જાહેરાત

હવામાન ખાતા તરફથી આગમી તા.૨૦/૦૩/૨૦૨૩ સુધી કમોસમી વરસાદની આગાહી હોવાથી માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ માલ નીચે મુજબ જણસીવા૨ સવારના ૬-૦૦ વાગ્યાથી બપો૨ના ૧૨–૦૦ વાગ્યા સુધી જ ઓકશન શેડમાં ઉતા૨વા દેવામાં આવશે.

(૧) બુધવાર : જીરૂ, ધાણા, કપાસની ભા૨ી તથા પાલ
(૨) ગુરૂવા૨ : ચણા પાલ, મગફળી, કપાસની ભારી તથા પાલ
(૩) શુક્રવા૨ : પરચુરણ, મગફળી, કપાસની ભારી તથા પાલ
(૪) શનિવાર :– જીરૂ, ધાણા, કપાસની ભા૨ી તથા પાલ
(5) સોમવા૨ :– ચણા પાલ,મગફળી,કપાસની ભારી તથા પાલ

૨વીવારના રોજ કોઈપણ ખેત પેદાશ માલ માર્કેટ યાર્ડમાં ઉતા૨વા દેવામાં આવશે નહી. સુકા મરચા ઉપર મુજબના દિવસો દરમ્યાન માર્કેટ યાર્ડમા ઉતારવા દેવામાં આવશે નહી. કમોસમી વ૨સાદની આગાહીને ધ્યાનમા લેતા હ૨૨ાજી થયા બાદ દરેક વેપારીભાઈઓએ પોત પોતાનો ખેત પેદાશ માલ ફરજીયાત શેડમાથી ઉપડાવી લેવાનો રહેશે.

ખાસ નોંધઃ– આથી દરેક કમીશન એજન્ટભાઈઓને બજાર સમિતિ જસદણ દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે કે ઉપ૨ મુજબની જાહે૨ાત ની જાણ દરેકે પોત પોતાના ખેડૂતભાઈઓને ક૨ી આપવા વિનંતી. તેમજ હવામાન ખાતાની આગહીને ધ્યાનમા લઈ માર્કેટ યાર્ડમાં ઓછામાં ઓછો માલ લાવવા વિનંતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]