આજ રોજ ચાંપલાનાર ગામે ગાંધીનગર મુકામેથી વણકર ગૌરવ યાત્રારૂપે નીકળેલ રથનું આગમન - At This Time

આજ રોજ ચાંપલાનાર ગામે ગાંધીનગર મુકામેથી વણકર ગૌરવ યાત્રારૂપે નીકળેલ રથનું આગમન


આજ રોજ ચાંપલાનાર ગામે ગાંધીનગર મુકામેથી વણકર ગૌરવ યાત્રારૂપે નીકળેલ રથનું આગમન થતા ચાંપલાનાર ગામના યુવકમિત્રો તથા ગામના ભાઈઓ બહેનો અને વડીલો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વણકર ગૌરવયાત્રા નો ઉદેશ્ય ગાંધીનગર મુકામે ઉત્તર ગુજરાત ના તમામ પરગણાના વણકરોને જોડતા ભવ્યથી ભવ્ય ખુબ મોટા પાયે સંકુલ આકાર લઇ રહ્યું છે. તેનો સંદેશ પહોંચાડવા હેતુ વણકર ગૌરવ યાત્રા નું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વણકર ગૌરવ યાત્રામાં ઉત્તર ગુજરાતના તમામ મહાનુભવો એ હાજરી આપી હકારાત્મક ઉર્જા સાથે ગૌરવ યાત્રાને સફળ બનાવવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું

અહેવાલ અશોકભાઈ નાઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.