અમારા શાપુર ગામમા ખેડૂત સમિતિની રચના કરવામા આવી... - At This Time

અમારા શાપુર ગામમા ખેડૂત સમિતિની રચના કરવામા આવી…


વંથલી સાપુર ગામે અતિવૃષ્ટિ, દુષ્કાળ,વાવાઝોડુ, પાકવિમો,સીમચોરી,રોડરસ્તા, નાલા પુલિયા.

જી.ઇ.બી. જેવા તમામ પ્રશ્નો નો નિરાકરણ આવે તથા કોઈપણ સરકારી યોજના નો ખેડૂત ને લાભ મળે

તેમજ કોઈપણ આર્થિક નુકશાન ની સિધીજ રજુવાત વહીવટી તંત્ર સાથે બેસી ને વડતરનું નિરાકરણ આવે

તેવી વ્યવસ્થા કરવામા આવી તેમજ ગ્રામપંચાયત દ્વારા ખેડૂત ને ફ્રી સવલોતો મળે તે હેતુથી ખેડૂત કાર્ડ વિતરણ કરવામાં આવ્યુ...

રિપોર્ટર.
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon