ઇડરમાં નીકળનારી આગામી રથયાત્રા અનુસંધાને રથયાત્રા રુટનુ નિરીક્ષણ કરતા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક - At This Time

ઇડરમાં નીકળનારી આગામી રથયાત્રા અનુસંધાને રથયાત્રા રુટનુ નિરીક્ષણ કરતા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક


ઇડરમાં નીકળનારી આગામી રથયાત્રા અનુસંધાને રથયાત્રા રુટનુ નિરીક્ષણ કરતા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક

તા ૧ જુલાઇ ને અષાઢી બીજ ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે ત્યારે આગામી રથયાત્રા અનુસંધાને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલા તથા ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તથા ઇડર એલ.સી.બી, એસ.ઓ.જી, તથા ઇડર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કમૅચારીઓ ધ્વારા ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા રુટની મુલાકાત લઇ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon