ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. - At This Time

ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.


ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના બાપુનગર બેઠકના ઉમેદવાર તરીકે દિનેશભાઈ કુશવાહને જાહેર કર્યા છે. બાપુનગરના ચાર રસ્તા પાસે ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં અનેક કાર્યકર્તા આગેવાન સુરેશભાઈ અને બાપુનગરની જનતા જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ 'દિનેશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ' ના નારા લાગાવ્યાં હતા. અને તેમને વિજયી બનાવવા માટે નારા લગાવ્યા હતા..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon