વડનગર થી અમદાવાદ નવીન બસ સેવા શરૂ કરવા માં આવી - At This Time

વડનગર થી અમદાવાદ નવીન બસ સેવા શરૂ કરવા માં આવી


વડનગર થી અમદાવાદ નવીન બસ સેવા શરૂ કરવા માં આવી

વડનગરથી અમદાવાદ વાયા-શેખપુર (વડ),ભાલક, વિસનગર, ગોજારીયા,ગાંધીનગર] સવારે 5:45 ઉપડતી અને અમદાવાદ થી સાંજે 4 વાગ્યે પરત આવતી નવી બસ તા.૫/૪/૨૦૨૫ ને શનિવારના રોજ ચાલુ થતાં પ્રસ્થાન કરાવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image