ઉછીના પૈસા માટે નવા વર્ષના શરૂઆતમાં નવ યુવાનની હત્યા. - At This Time

ઉછીના પૈસા માટે નવા વર્ષના શરૂઆતમાં નવ યુવાનની હત્યા.


ઉમરેઠના સુંદલપુરા ગામે રહેતા અને મંજુસર જીઆઇડીસીમાં નોકરી કરતા ફ્રાન્સિસ નામના યુવકે ગામના જ વિનુ સોલંકી પાસે રૂપિયા ઉછીના લીધા હતા. તે પરત મેળવવાની તકરારમાં ફાન્સિસ પર યુવકે હુમલો કર્યો હતો. જેથી તેનું મોત નિપજતા પંથકમાં અરેરાટી મચી ગઇ છે. આ અંગે ઉમરેઠ પોલીસે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon