સહારા એબી વિવાદના નિરાકરણને લઈ કોડીનાર ધારાસભ્યને આવેદન... સહારા ઇન્ડિયા પરિવાર દ્વારા વહેલી તકે રકમ મળે તેવી રજૂઆત કરાય - At This Time

સહારા એબી વિવાદના નિરાકરણને લઈ કોડીનાર ધારાસભ્યને આવેદન… સહારા ઇન્ડિયા પરિવાર દ્વારા વહેલી તકે રકમ મળે તેવી રજૂઆત કરાય


કોડીનારમાં સહારા ઇન્ડિયા પરિવાર દ્વારા ઘણા લાંબા સમયથી ચાલતા સહારા વિવાદનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાંઝા પૂર્વ સંસદ દિનુભાઈ સોલંકી તાલુકા ભાજપ પ્રમુખ જગુભાઈ પરમારને રજૂઆત કરાઈ હતી અને સહારા ઇન્ડિયા ના ઝમર કરતા ઓને વહેલી તકે સહારા એબી વિવાદનું નિરાકરણ લાવવા સરકારમાં રજૂઆત કરાશે અને વહેલામાં વહેલી તકે એમની રકમ મળે એવી રજૂઆત કરી છે

કોડીનાર સહારા ઇન્ડિયા ઓફિસના મેનેજર તથા કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય નું સ્વાગત પણ કરાયું હતું કોડીનાર એફસી મેનેજર વજુભાઈ જેઠવા કાર્યકર્તા ધીરુભાઈ બાંભણિયા ગોપાલભાઈ વાળા ખીમજીભાઇ રાઠોડ તુલસીભાઈ ગોહિલ રસિકભાઈ ગોહિલ જયેશભાઈ કામલિયા ચેતનભાઇ રાજુભાઈ પરમાર હરેશભાઈ કામલીયા સહિતના જોડાયા હતા

રિપોર્ટર ભરતસિંહ દાહીમાં
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon