ગુજસીટોકના આરોપી ઈમરાન મૈણની પેરોલ મંજૂર કરાવતા એડવોકેટ મ. હનીફભાઇ કટારીયા અને હેમેન્દ્રભાઇ (રવિરાજભાઇ) વેગડ - At This Time

ગુજસીટોકના આરોપી ઈમરાન મૈણની પેરોલ મંજૂર કરાવતા એડવોકેટ મ. હનીફભાઇ કટારીયા અને હેમેન્દ્રભાઇ (રવિરાજભાઇ) વેગડ


હિંમતનગર જિલ્લા જેલમાં છેલ્લા દોઢ વર્ષથી કેદ ગુજસીટોકનો આરોપી ઈમરાન મેણુની પેરોલ અરજી રાજકોટના મહેરબાન મુખ્ય જજ સાહેબ શ્રી યુ. ટી. દેસાઇ સાહેબની કોર્ટમાં દાખલ કરતાં સરકાર વતી સિનિયર સ્પેશિયલ પબ્લિક પ્રોસેક્યુટર ટી. એમ. ગોકાણી સાહેબ અને સામાવાળા તરકે સિનિયર એડવોકેટ મ. હનીફભાઇ કટારીયા અને હેમેન્દ્રભાઇ (રવિરાજભાઇ) વેગડ રોકાયા હતા. બંને પક્ષો વચ્ચે ધારદાર દલીલોના અંતે ડિસ્ટ્રિક્ટ જજ શ્રી યુ. ટી. દેસાઇ સાહેબે તા. ૧૧/૦૭/૨૦૨૨ ના રોજ સાત દિવસના પેરોલ મંજૂર કરવામાં આવેલ.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon