મતીરાળા પી એ સી કેન્દ્ર સર્વરોગ નિદાન કેમ્પ ની સફળતા બદલ અભાર વ્યક્ત કરતું આરોગ્ય વિભાગ - At This Time

મતીરાળા પી એ સી કેન્દ્ર સર્વરોગ નિદાન કેમ્પ ની સફળતા બદલ અભાર વ્યક્ત કરતું આરોગ્ય વિભાગ


મતીરાળા પી એ સી કેન્દ્ર સર્વરોગ નિદાન કેમ્પ ની સફળતા બદલ અભાર વ્યક્ત કરતું આરોગ્ય વિભાગ

લાઠી મતિરાળા ગામે તા ૧૫/૦૭/૨૪,ના રોજ સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવા મા આવેલ હતુ. આ કાર્યક્રમ મા અમરેલી સાંસદ સભ્ય ભરતભાઇ સુતરીયા, તાલુકા કારોબારી ચેરમેન શ્રી મતિજ્યોત્સનાબેન હિંમતભાઇ રાજુભાઈ ભુતૈયા, મગનભાઈ કાનાણી ઘનશ્યામભાઈ સાવલીયા, દકુભાઇ પડશાળા વજુભાઈ નવાપરીયા, હિંમતભાઇ એવીયા , ગોરધનભાઈ માલવીયા
મીઠાભાઇ વિરમગામા, ઘનશ્યામભાઇ બોરસાણીયા, વિપુલ ભાઇ વામજા વલ્લભભાઈ વામજા ભાવેશભાઈ આખજા, ધરમશીભાઇ એવીયા તથા ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સફળતા માટે ભારે જહેમત ઉઠાવેલ હતી. જે બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતિરાળા ના સંપૂર્ણ સ્ટાફ દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.