આજ રોજ઼ ગારિયાધાર ના ભંમરીયા ગામે જંતુ નાશક દવાનો છંટકાવ કરવામાં આવીયો..!! - At This Time

આજ રોજ઼ ગારિયાધાર ના ભંમરીયા ગામે જંતુ નાશક દવાનો છંટકાવ કરવામાં આવીયો..!!


ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું છેવાડા નું ગામ ભંમરીયા ગામ જ્યાં ગ્રામ પંચાયત દ્વારા ગામના તમાંમ વિસ્તારમાં પંપ ફુવારા થી જંતુ નાશક દવાનો છંટકાવ કરવામાં આવીયો હતો જેમાં જોડાયેલ PHC મોટીવાવડી મેડિકલ ઓફિસર ડો.રિધીબેન MPHW અજય પંડ્યા CHO શાહીનબેન શેખ FHW વિરલબેન સરવૈયા તથા ભંમરિયા ગામ ના સરપંચ લીલીબેન પ્રવિણભાઈ જાદવ તથા તલાટી મંત્રી શ્રી અજયભાઈ વાધેલા તેમજ ભમરીયા ગ્રામ કોળી સમાજ ના પ્રમુખ શ્રી સતીષભાઈ પી જાદવ તથા હારૂન ભાઈ બુકેરા પ્રફુલભાઈ જાદવ ગ્રામજનો દ્વારા ગામમાં તમામ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવીયો હતો જેથી ગામમાં જીવ જંતુ મચરો થી લોકો સૂટકારો થશે આં કામગરી જોઈ ને ગામ લોકો એ આં તમામ કાર્ય કરનાર ટીમ ને લોકો એ ખુબ ખુબ અભિનંદન પાઠવીયા હતા. મારૂ ગામ સ્વસ્થ નિરોગી ગામ તે સૂત્ર ને ગામ લોકો અને સરપંચ એ સાર્થક કર્યું હતું...
👉રિપોર્ટર:મુકેશ એસ કંટારીયા સાથે વિશાલ બારોટ ગારિયાધાર.મો.7600836071


7600836071
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.