શિહોર નવા ગુંદાળા રામનગર વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે ભરત મેમોરિયલ ટ્રસ્ટ પરિવારના સભ્ય દ્વારા બટુક ભોજન નું આયોજન કર્યું - At This Time

શિહોર નવા ગુંદાળા રામનગર વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે ભરત મેમોરિયલ ટ્રસ્ટ પરિવારના સભ્ય દ્વારા બટુક ભોજન નું આયોજન કર્યું


સિહોર નવા ગુંદાળા રામનગર પ્લોટીગ વિસ્તાર માં આવેલ શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે આવેલ કારતક માસ પિતૃ માસ અને ઉત્પતિઅગિયારસ ના પવિત્ર દિવસ નિમિતે તેમજ ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પરિવાર ના સદસ્ય શ્રી હરીશ કુમાર એચ ત્રિવેદી (નિવૃત્ત શિક્ષક) દ્વારા કારતક માસ ના પિતૃમાસ અને ઉત્પતિઅગિયારસ ના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારયણ સેવા કેન્દ્ર સંચાલક અશોકભાઈ મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા માં આવતા ધાર્મિક અને સંસ્કારનું જ્ઞાન નું સિંચન અર્થે આવતા પછાત અને છેવાડા ગરીબ પરિવાર ના બાળકો આશરે ૧૩૯ થી વધુ બાળકો જેઓ પવિત્ર અગિયારસ કરતા હોય તેઓ માટે ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર ના બટુકભોજન ના દાતા તેમજ સદસ્ય શ્રી હરીશ કુમાર એચ ત્રિવેદી(નિવૃત્ત શિક્ષક) પરિવાર ના જ્યોત્સનાબેન ત્રિવેદી,હિરેનભાઈ ભટ્ટ તેમજ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ હરીશભાઈ પવાર ની ઉપસ્થિતિ માં તમામ બાળકો બટુકભોજન કરાવવા માં આવેલ આ સેવાકીય પ્રવૃતિઓ ને શ્રીમતીજ્યોત્સનાબેન ત્રિવેદી તેમજ ભરત મેમોરિયલ ટ્રસ્ટ સંસ્થાના પ્રેસિડેન્ટ તથા વાઇસ પ્રેસીડેન્ટ નો સ્વામિનાાયણ સેવા કેન્દ્ર ના અશોકભાઈ મકવાણા સાહેબ દ્વારા આભાર વ્યક્ત કરેલ. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon