ભાવનગરમા સકીનાબેન અમરેલીવાળાની વફાત: મંગળવારે જીયારત - At This Time

ભાવનગરમા સકીનાબેન અમરેલીવાળાની વફાત: મંગળવારે જીયારત


ભાવનગર: દાઉદી વ્હોરા સકીનાબેન ઝ. શબ્બીરભાઈ અમરેલીવાળા (ઉ.વ.૬૮ રે. નાલાસોપારા મુંબઈ) તે હુશેનીભાઈ, નફિસાબેન, સલમાબેનના ભાભી ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમાના જિયારત અને ચાલીસમાના સિપારા તા. ૨૬ જુલાઈ મંગળવારના રોજ બપોરે ૧૨ કલાકે નજમી મસ્જિદ બહારની વ્હોરવાડ ભાવનગર ખાતે રાખેલ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon