આખરે હિતેન્દ્રસિંહ સોલંકી ની રજૂઆત રંગ લાવી એસટી બસ સેવા ચાલુ કરી - At This Time

આખરે હિતેન્દ્રસિંહ સોલંકી ની રજૂઆત રંગ લાવી એસટી બસ સેવા ચાલુ કરી


સર્વ સમાજ સેના મહીસાગર દ્વાર રજુઆત ને ધ્યાનમાં લઈને એસ ટી બસ સેવા શરૂ

બાલાસિનોર આજરોજ બસ શરૂ થયેલા ગમો જેમને બસ સેવા નો લાભ મળશે તેવા ત્યારે વિદ્યાર્થીઓ મા ખુશી ની લહેર છવાઈ ગઈ હતી. બળિયાદેવ,ઓઠવાડ,માલઈટાડી, વડોલ, બિલનામુવાડા, વજેપુરા, અને કપડવંજના ના અમુક ગામડા ના વિદ્યાર્થીઓ માટે આજે ખુશી નો દિવસ વર્ષો થી બંધ થયેલી બસો વાયા તળાવ દરવાજા, સાલિયાવાડી દરવાજાઓ, રાજપુરી દરવાજા વાયા કરીને ચાલુ કરી તેનાથી વિદ્યાર્થીઓ નો સમય બહુ જ બચી ગયો. હું આભાર વેકત કરું છું બાલાસિનોર ના મામલતદાર સાહેબ, બાલાસિનોર પોલીસ ઈંસ્પેક્ટર સાહેબ અને ડેપો મેનેજર સાહેબ શ્રી ને, કે વિદ્યાર્થીઓ માટે મારી આપેલી અરજી ને ધ્યાન આપ્યું તે બદલ હિતેન્દ્રસિંહ સોલંકી યુવા ક્ષત્રિય સેના અને સર્વ સમાજ સેના મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon