ઘરવિહોણા ગરીબ પરીવાર માટે આવાસ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે e samaj kalyan ની ઓનલાઈન સાઈટ ખુલ્લી મુકવામાં આવી
સરકારશ્રીની ચાલતી યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓ પાકા આવાસો બનાવવા માટે ઓનલાઈન અરજી કરી શકશો આ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા પાકુ મકાન બનાવવા માટે રૂપિયા ૧,૨૦,૦૦૦ હજારની સહાય મકાન બાંધકામ માટે લાભાર્થીઓને મળવાપાત્ર છે જેમાં સરકારશ્રીના ધારા ધોરણ મુજબ જે લાભાર્થીઓ અગ્રતા ધરાવતા હોય તેવા લોકોને લાભ મળવાપાત્ર છે આ યોજનાના ફોર્મ તા.૧૬/૬/૨૨ થી ૩૦/૬/૨૨ સુધી e samaj kalyan ની ઓનલાઈન વેબસાઈટ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે છે
રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.