યુવા ધારાશાસ્ત્રી સંદિપ નટવરલાલ સતાણીનો જન્મ દિવસ - At This Time

યુવા ધારાશાસ્ત્રી સંદિપ નટવરલાલ સતાણીનો જન્મ દિવસ


રાજકોટ શહેર મા એટવોકેટ તરીકે છેલ્લા ૨ વર્ષ થી પ્રેકટીસ કરતા યુવા ધારાશાસ્ત્રી સંદિપ
નટવરલાલ સતાણીનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવન સફરના ૩૫ વર્ષ પુર્ણ કરીને ૩૬મા
વર્ષમા મંગલ પ્રવેશ કરેલ છે. તેઓ મળતાવળા સ્વભાવના અને નાના માણસોને મદદ કરનાર
તરીકે તેઓની છાપ રાજકોટના વકીલ વર્તુળમા ધરાવે છે. તેઓએ નાની વયમા ખુબ જ સારી
પ્રગતિ કરેલ છે અને વકીલ વર્તુળમાં એક અનોખી છાપ ઉભી કરેલ છે. તેઓ ના જન્મદિવસે
વકીલ મિત્રો, અસીલ મિત્રો અને પરિવારજનો તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે અને
સતત જીવનમા પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તેઓનો મો. નંબર :
૯૭૨૪૭૭૭૯૭૯


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon