**મહેસાણાના કડી ખાતે સર્જાયેલી દુર્ઘટનામા શ્રમિકો મૃત્યુ પામતા તેઓના બેસણા કાર્યક્રમ આપ પાર્ટીના નેતાઓએ હાજરી આપી પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી** - At This Time

**મહેસાણાના કડી ખાતે સર્જાયેલી દુર્ઘટનામા શ્રમિકો મૃત્યુ પામતા તેઓના બેસણા કાર્યક્રમ આપ પાર્ટીના નેતાઓએ હાજરી આપી પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી**


**મહેસાણાના કડી ખાતે સર્જાયેલી ઘટનામા શ્રમિકો મૃત્યુ પામતા તેઓના બેસણા કાર્યક્રમ આપ પાર્ટીના નેતાઓએ હાજરી આપી પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી**

ત્યારે વધુ વિગત પ્રમાણે મહેસાણાના જાસલપુર ખાતે શ્રમિકો દિવાલ
નુ ચણતર કરતી વેળા ભેખડ ધસી દિવાલ ધસી જવાની ઘટના પ્રકાશમા આવી હતી તેમા મુખ્યત્વે ૬ જેટલા શ્રમિકો મૃત્યુ પામ્યા હતા ત્યાર બાદ તેઓના મૃતદેહ વતન ખાતે લાવવામા આવ્યા હતા તેઓના અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યારે આ ઘટનાથી સમગ્ર પંથકમા શોકની લાગણી ફેલાઈ હતી
તે અનુસંધાને તેઓના બેસણા કાર્યક્રમમા આપ પાર્ટી ઝાલોદ તેમજ દાહોદના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દુઃખની ઘડીએ પરિવાર પડખે ઉભા રહ્યા હતા તેઓને સરકારશ્રી યોજના થકી સહાય પુર્ણ પાડવામા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે તેવી હૈયાધારણા પાઠવી હતી....
આજરોજ આમ આદમી પાર્ટી પરિવાર દાહોદ દ્વારા ખરસાણા,ચાકલીયા,કાળીમહુડીના શ્રમિકો મહેસાણાના જાસલપુર ખાતે મૃત્યુ પામેલ શ્રમિકોના બેસણાનો કાર્યક્રમ રાખવામાં જેમાં *પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારીઆ* *દાહોદ જીલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીઆ* *ઝાલોદ વિધાનસભાના પ્રમુખ અને સ્ટેટ જોઈન સેક્રેટરી અનિલભાઈ ગરાસીયા,મહિલા પ્રમુખ શ્રુતિબેન ડામોર ,ઝાલોદ તાલુકા પ્રમુખ કમલેશભાઈ હઠીલા, ઝાલોદ તાલુકા મહામંત્રી નિલેશભાઈ ભાભોર, ઝાલોદ શહેર પ્રમુખ કનુભાઈ બારિયા, શહેર મહામંત્રી ચિંતનભાઈ દરજી ,ઝાલોદ તાલુકા સંગઠન મંત્રી સંજયભાઈ વાઘેલા ,સંગઠન મંત્રી લાલસિંગભાઈ સંગાડા, સહસંગઠન મંત્રી વિનોદભાઈ ,ઝાલોદ તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ સુનિલભાઈ અમલિયાર ,અન્ય હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી અને પરિવારે સાંત્વના પાઠવી અને પરિવારને વધારે સહાય મળે તે માટે પરિવારને સાથે રાખી સરકારને રજુઆત કરીશું જો તેમ છતા સરકાર વધારાની સહાય ન આપે તો આવનારા દિવસોમાં તમામ શ્રમિકોને સાથે રાખી આંદોલન પણ કરીશું અને સડક થી સદન સુધી તમારી પડખે ઉભા રહી કાયદાકીય લડત લડવા કટિબદ્ધ છીએ ત્યારે પરિવારના દુઃખના સમયે હાલ આપ પાર્ટી તેઓને પડખે ઉભા રહી સરકારશ્રી દ્વારા ઘટતી સહાય પુર્ણ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે તેવો દિલાસો પાઠવ્યો હતો......


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.