સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય નાફેડ દ્વારા વિવિધ પાકોની ખરીદી થાશે. - At This Time

સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય નાફેડ દ્વારા વિવિધ પાકોની ખરીદી થાશે.


સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય લાભ પાંચમ બાદ 90 દિવસ સુધી રાજ્ય સરકાર મગફળી,અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે 3 ઓક્ટોબર થી 31મી સુધી ઇસમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે 150 થી વધુ કેન્દ્રો પર નાફેડ માધ્યમથી ખરીદી થશે.


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.