દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વ શ્રી દેવકુંવરબેન નટવરગિરી ગોસાઈ ની પુણ્યસ્મૃતિ માં ૪૬ મો નેત્રયજ્ઞ યોજાયો - At This Time

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વ શ્રી દેવકુંવરબેન નટવરગિરી ગોસાઈ ની પુણ્યસ્મૃતિ માં ૪૬ મો નેત્રયજ્ઞ યોજાયો


દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વ શ્રી દેવકુંવરબેન નટવરગિરી ગોસાઈ ની પુણ્યસ્મૃતિ માં ૪૬ મો નેત્રયજ્ઞ યોજાયો
સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલ ની તબીબી સેવા એ ૪૬ મો નેત્રયજ્ઞ એવમ હોમિયોપેથીક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો
સ્વ માતૃશ્રી દેવકુંવરબેન નટવરગિરી ગોસાઈ ની પુણ્યસ્મૃતિ માં સદગત ના પુત્ર રત્ન વિનુભાઈ .ગોસાઈ સુરેશભાઈ ગોસાઈ દિનેશભાઈ ગોસાઈ ભરતભાઇ ગોસાઈ મુકેશભાઈ ગોસાઈ પરિવાર ના આર્થિક સૌજન્ય થી યોજાયેલ નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ માં
આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર વિના મૂલ્યે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ના નિષ્ણાંત તબીબો ની સેવા એ નેત્રમણી આરોપણ સાથે અતિ અદ્યતન ટેક્નોસેવી સાધનો દ્વારા મોતિયા ના ઓપરેશન ચશ્મા ટીપાં રહેવા જમવા અલ્પહાર લાવવા લઈ જવા ની સંપૂર્ણ સેવા વિના મૂલ્યે આપનાર આ નેત્રયજ્ઞ માં
દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માંથી ખૂબ મોટી સંખ્યા માં દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પ માં ડો મનીષભાઈ જેઠવા એ સેવા આપી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon