ધનસુરા ખોડીયાર મંદિર પાસે આઇશર – કાર વચ્ચે અકસ્માત 1 નું મોત 2 ઘાયલ
અરવલ્લી જિલ્લા નાં ધનસુરા મોડાસા રોડ ઊપર ખોડીયાર મંદિર પાસે આઇશર અને કાર વચ્ચે અકસ્માત થતો કાર ચાલક નું મોત થયું છે જ્યારે કાર મો બેઠેલ વ્યક્તિ ઘાયલ થતો તાત્કાલિક 108 મો ધનસુરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લયિ જવાયા હતાં ઘટના ની જાણ થતો ધનસુરા પોલિસ અકસ્માત સ્થળ પહોંચી કાર્યવાહી કરી રહી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]