તલોદ પ્રાંતિજ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના નિવાસ સ્થાન વક્તાપુર ખાતે અંબાજી પગપાળા દર્શનાઅર્થે જતા યાત્રિકો માટે વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો - At This Time

તલોદ પ્રાંતિજ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના નિવાસ સ્થાન વક્તાપુર ખાતે અંબાજી પગપાળા દર્શનાઅર્થે જતા યાત્રિકો માટે વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો


*તલોદ પ્રાંતિજ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના નિવાસ સ્થાન વક્તાપુર ખાતે અંબાજી પગપાળા દર્શનાઅર્થે જતા યાત્રિકો માટે વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ, સાબરકાંઠા*

તલોદ ના વક્તાપુર ગામ ખાતે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના નિવાસ સ્થાને અંબાજી દર્શન માટે જતા યાત્રિકો માટે સંકલ્પ સેવા ફાઉન્ડેશન દ્વારા વિસામો ખુલ્લો મૂકવામાં આવ્યો.

સાબરકાંઠા તલોદ ના વક્તાપુર તલોદ પ્રાંતિજ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ના માદરે વતન ખાતે જય સીયારામ વિસામો દર વર્ષ ની જેમ આ વર્ષે પણ માં અંબાજી ના દર્શનાર્થે જતાં દર્શનાર્થીઓ માટે પગપાળા જતા યાત્રિકો માટે ભગવાન શ્રી સત્યનારાયણ ની કથા કરી જય જય અંબે ના નાદ સાથે વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો હતો જ્યાં ચા નાસ્તો જમવા સહીત ની સેવાઓ પુરી પાડવામાં આવશે આ પ્રસંગે તલોદ ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો અને કાર્યકરો સહીત મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.