મનમંદિર સ્કૂલ બોટાદ માં ઉજવાયો બાળ આનંદ મેળો - At This Time

મનમંદિર સ્કૂલ બોટાદ માં ઉજવાયો બાળ આનંદ મેળો


મનમંદિર સ્કૂલ બોટાદ માં ઉજવાયો બાળ આનંદ મેળો

પરમ આદરણીય વિનમ્ર સેવા સ્વામી સારંગપુર મંદિર પરમ સ્નેહી મિત્ર શ્રી યોગેશ મિશ્રા સાહેબ અને તેમની ટીમ શ્રી ઝાપડીયા સાહેબ, જમોડ સાહેબ અને અન્ય મહાનુભાવ સાથે આજે મનમંદિર સ્કૂલ બોટાદ ખાતે ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ 40 સ્ટોલ ઉભા કરીને જીવનમાં વેપાર નું મહત્વ સમજ્યા હતા અને બહુ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા શાળાના આચાર્ય અને ટ્રસ્ટી કાર્યક્રમમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સાથે સમગ્ર સ્ટાફ બાળકોના ઉત્સાહમાં વધારો કરવા તત્પર રહ્યો હતો આમ સુંદર મજાના કાર્યક્રમ નું સફળ આયોજન થયું હતું.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon