સંતરામપુર આવેલ પ્રતાપુરા વિસ્તાર ચાર રસ્તા ખાતે નવીન બનેલ ભાજપ કાર્યાલયનુ ઉદ્ધગાટન કરવામાં આવ્યું. - At This Time

સંતરામપુર આવેલ પ્રતાપુરા વિસ્તાર ચાર રસ્તા ખાતે નવીન બનેલ ભાજપ કાર્યાલયનુ ઉદ્ધગાટન કરવામાં આવ્યું.


આજ રોજ સંતરામપુર મુકામે આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબના નવીન કાર્યાલયનું ઉદ્દઘાટન ગાયત્રી યજ્ઞ અને પૂજાપાઠ કરીને કરવામાં આવ્યું. જેમાં સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના હોદ્દેદારો, કાર્યકર્તાઓ શુભેચ્છકો ટેકેદારો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image