ભાભર જુના પે.કે.શાળાના બાળકો ને તિથિ ભોજન અપાયું... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3cvi3s6jeifuqjgj/" left="-10"]

ભાભર જુના પે.કે.શાળાના બાળકો ને તિથિ ભોજન અપાયું…


ભાભરજુના પે. કે. શાળામાં તા.22ના રોજ઼ સ્વ. રાઠોડ હવુભા મણાજીના સ્મર્ણાર્થે શાળાના તમામ બાળકોને શીરો,મગનુ શાક, દાળ - ભાત પીરસવામાં આવ્યા હતા. પરિવારના તમામ સભ્યોએ હાજર રહી શ્રાવણ માસના સોમવાના પવિત્ર દિવસે તિથિ ભોજન કરાવી ધન્યતા અનુભવી. શાળા પરિવાર, મ.ભો.યો. પરિવાર અને આચાર્ય પ્રભુભાઈ કે. રામી સદ્દગતના આત્માને પરમ શાંતિ મળે તે માટે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી.

-------------------
પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા
9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]