નૂતન ચિત્રોડ પ્રાથમિક શાળા માંથી શ્રી મુકેશભાઈ સથવારા સાહેબ વ્ય મર્યાદા ને કારણે નિવૃત થયેલ - At This Time

નૂતન ચિત્રોડ પ્રાથમિક શાળા માંથી શ્રી મુકેશભાઈ સથવારા સાહેબ વ્ય મર્યાદા ને કારણે નિવૃત થયેલ


નૂતન ચિત્રોડ પ્રાથમિક શાળા માંથી શ્રી મુકેશભાઈ સથવારા સાહેબ વ્ય મર્યાદા ને કારણે નિવૃત થયેલ છૅ
તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ રાખવા માં આવેલ જેમાં મુખ્ય અતિથિ તરીકે બી.આર.સી અશોકભાઈ તેમજ બધા પેટા શાળા ના આચાર્ય અને શિક્ષકો મિત્રો તથા ગામ ના લોકો હાજર રહેવા પામેલ અને તેમની સેવા ઓ ને બિરદાવા માં આવી હતી
અને આવનારો સમય તેમને સુખરૂપ જય તેવી શુભેચ્છા ઓ પાઠવા માં આવી
તેમને ફૂલ નહિ ને ફૂલ ની પાંખડી સમાન
ભેટ અને સાલ ઓથડાવા માં આવી ને તેમની લાગણીઓ ને સન્માન આપવા માં આવ્યું
કાર્યક્રમ નું સંચાલન શાળા ના આચાર્ય હમીરભાઇ પટેલ અને અંગત મિત્ર પરેશભાઈ મોરી સંભાળેલ આભાર વિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ કરેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon