ભચાઉ પોલીસ દ્વારા ઈ. એફઆઈઆર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2sgyeebf190iao4v/" left="-10"]

ભચાઉ પોલીસ દ્વારા ઈ. એફઆઈઆર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો.


~આજ રોજ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભચાઉ ખાતે આવેલ શ્રી વાણી વિનાયક કોલેજ માં *e-FIR* અંગે સેમીનાર રાખવામાં આવેલ જેમાં કોલેજ ના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકશ્રીઓ સાથે વિઝીટ કરાવવામાં આવી અને પોલીસ ની કામગીરી અંગે તેમજ અલગ અલગ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું તથા સીટીઝન પોર્ટલ તેમજ e-fir વગેરે અંગે માર્ગદર્શન આપવમાં આવ્યું. તેમજ ઓનલાઈન ફરીયાદ કેવી રીતે કરવી એ અંગે ગાઇડન્સ આપવામાં આવ્યું. તેમજ હાલ માં વધી રહેલા સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરી સાવધાન રહેવા સૂચના આપવામાં આવી. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેમાહિતીઆપવામાંઆવેલ.આ કાર્યક્રમ માં નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ તથા પો. ઇન્સ.એસ.એન. કરંગીયા તથા પો.સબ.ઇન્સ.વિ.પી.આહીર તથા ભચાઉ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહેલ..
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]