જય વેલનાથ જ્યોત મંડળ કાળેલા દ્વારા કુંભણ ખાતે ચુંવાળીયા કોળી સમાજની મીટીંગ યોજાઈ - At This Time

જય વેલનાથ જ્યોત મંડળ કાળેલા દ્વારા કુંભણ ખાતે ચુંવાળીયા કોળી સમાજની મીટીંગ યોજાઈ


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના કુંભણ ખાતે જય વેલનાથ જ્યોત મંડળ દ્વારા સંતશ્રી વેલનાથ બાપાની જગ્યામાં ચુંવાળીયા કોળી સમાજની મીટીંગ યોજાઈ હતી જેમાં સમાજમાં શિક્ષણ અને સંગઠન વધુ મજબૂત બને તેમજ સમાજમાં અંધ શ્રદ્ધા, કુરીવાજો અને વ્યસન મુક્ત સમાજ બને તે હેતુથી મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં ઉપસ્થિત જય વેલનાથ જ્યોત મંડળ કાળેલા ગામના તમામ સભ્યો તેમજ કુંભણ ગામના ચુંવાળીયા કોળી સમાજના આગેવાનો સહિતનાઓ હાજર રહ્યા હતા.

અહેવાલ:-રમેશ.જીંજુવાડીયા-મહુવા

7567026877/9484450947


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon