ખેડા
ખેડા
આજ રોજ પૂજ્ય રવિશંકર મહારાજ ની 139 જન્મ જયંતી નિમિત્તે તેમના મૂલ્યો નું પ્રસાર કરવા ના હેતુ સર આયોજિત વિચારી યાત્રા 2023 પદયાત્રા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ મહેમદાવાદ ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ અને ખેડા જિલ્લાના કાર્યકરો સાથે ખેડા જિલ્લાની જનતા રેલી માં જોડાયો હતા
ભૌમિક પટેલ ખેડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]