ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માયનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગામ કોટડા ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ખાતે
ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માયનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગામ કોટડા ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ખાતે
પૂજ્ય ગુરુ રોહિદાસ મહારાજ ની ૬૪૬ મી જયંતિ ની ઉજવણી કરાઈ હતી
આજરોજ તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માયનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના કોટડા ગામે ગુરુ રોહીદાસ બુદ્ધવિહાર ખાતે સમાજ સુધારક ક્રાંતિકારી, બુધ્ધના વિચારવાદી, પરમ પૂજ્ય ગુરુ રોહિદાસ મહારાજ ની ૬૪૬ મી જયંતિ ની ઉજવણી કરાઈ હતી અને ફુલ હાથી બંધન કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત નાથી બેન ગોવાભાઇ શામળિયા પૃથ્વીરાજ શામળિયા દક્ષકુમાર શામળિયા પરિવાર સાથે ગુરુ વંદન કરવામાં આવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.