એ.બી.વી.પી રાજુલાની સફળ રજૂઆત - At This Time

એ.બી.વી.પી રાજુલાની સફળ રજૂઆત


સૌરાષ્ટ્ર યુનવર્સિટી દ્વારા લેવાયેલ B.COM ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ જેમાં દેવકા વિદ્યાપીઠના ૧૪ જેટલા વિદ્યાર્થીઓના પરિણામમાં ભૂલ જોવા મળેલ હતી. આ વિષય વિદ્યાર્થી પરિષદના ધ્યાનમાં આવતા તાત્કાલિક ધોરણે આ બાબતનું નિરાકરણ આવે એ માટે સંસ્થા અને યુનિવર્સિટી ખાતે રજૂઆત કરાય હતી જેનું નિરાકરણ યુનિવર્સિટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું અને ૧૪ વિદ્યાર્થીઓની માર્કશીટ ફરીથી ચકાચણી કરીને આપવામાં આવી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે અને સાથે સામાજિક ક્ષેત્રે પણ કાર્યરત છે. રાજુલાના વિદ્યાર્થીઓના હિત માટે એ.બી.વી.પી - રાજુલાની ટીમ હર હંમેશ તત્પર રહેશે એવું પ્રતીકભાઈ વણઝર દ્વારા જણાવવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon