આજ રોજ માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસ્થાન પર સમસ્ત નાયી વાળંદ સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0l7gaegdeccvtjha/" left="-10"]

આજ રોજ માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસ્થાન પર સમસ્ત નાયી વાળંદ સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો.


આજ રોજ માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસ્થાન પર સમસ્ત નાયી વાળંદ સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો.

સમસ્ત વાળંદ સમાજએ આ સ્નેહ મિલન સમારંભ યોજવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કર્યો.

આ પ્રસંગે બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી ઉદયભાઈ કાનગડ, ભાજપા આગેવાન શ્રી ભગવાનદાસ પંચાલ, પ્રદેશ બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી મયંકભાઈ નાયક બક્ષીપંચ મોરચા મંત્રી શ્રી પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ અને સમગ્ર ગુજરાતના નાયી વાળંદ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]