વિંછીયામાં ભારતીય લોકશાહી હત્યા કાળો દિવસનો વિરોધ કર્યો - At This Time

વિંછીયામાં ભારતીય લોકશાહી હત્યા કાળો દિવસનો વિરોધ કર્યો


વિંછીયામાં ભારતીય લોકશાહી હત્યા કાળો દિવસનો વિરોધ કર્યો

ભારતીય લોકશાહીની હત્યા નો કાળો દિવસ કોંગ્રેસ દ્વારા ૧૯૭૫ માં કટોકટી જાહેર કરી દેશની સ્વતંત્રતા જોખમ માં મુકવામાં આવી હતી. આ દિવસે વિછીયા તાલુકા યુવા ભાજપ દ્વારા ધરણા તથા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વિછીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ લાલભાઈ ગઢવી, વિછીયા તાલુકા યુવા ભાજપ મહામંત્રી વિપુલ ત્રિવેદી તેમજ વિછીયા ના આગેવાન જયંતી બાવળિયા તેમજ વિછીયા ના યુવાનો હાજર રહ્યા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon