ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સાબરકાંઠા જિલ્લાના યોગ ટ્રેનરોનું એક દિવસીય - At This Time

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સાબરકાંઠા જિલ્લાના યોગ ટ્રેનરોનું એક દિવસીય


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સાબરકાંઠા જિલ્લાના યોગ ટ્રેનરોનું એક દિવસીય તાલીમ નું આયોજન કરવામાં આવ્યું.......
તારીખ -28/2/2025 ના રોજ સૌરભ સંસ્કાર વિદ્યાલય, મહાકાલી મંદિર રોડ,મહાવીર નગર ,હિંમતનગર, ખાતે તાલીમ યોજાઈ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન તરીકે ઝોન કોર્ડીનેટર અજીતભાઈ પટેલ, જિલ્લા કોર્ડીનેટર અમીબેન પટેલ તેમજ સૌરભ સંસ્કાર વિદ્યાલય સ્કૂલના ટ્રસ્ટી નિલેશભાઈ પટેલ, યોગ એક્સપર્ટ તરીકે માર્ગદર્શન આપનાર અમરીશભાઈ, ડો. મનહરભાઈ , ડો. પ્રવીણભાઈ, ફિઝીયોથેરાપીસ્ટ પ્રાચી બેન એ ખૂબ જ સરસ રીતે આ યોગ ટ્રેનર તાલીમમાં અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image